ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે ભારતીય નૌકાદળને ગુરૂવારે પ્રથમ અદ્યતન સબમરિન વિરોધી યુદ્ધ જહાજ (ASW) INS અર્નાલા મળ્યુંછે. 77.6 મીટર લાંબો અને 10.5 મીટર પહોળા આ યુદ્ધજહાજ નૌકાદળના તટીય વિસ્તારોમાં પેટ્રોલિંગ ક્ષમતાને વધારશે, જેની સામે દુશ્મનોની સબમરિન છુપાઈ શકશે નહી.

