Home / Entertainment : Desires are what make a person unhappy.

ઈચ્છાઓ જ વ્યક્તિને કરે છે દુ:ખી, જાણો અનુષ્કા શર્માએ આવું કેમ કહ્યું?

ઈચ્છાઓ જ વ્યક્તિને કરે છે દુ:ખી, જાણો અનુષ્કા શર્માએ આવું કેમ કહ્યું?

અનુષ્કા શર્મા બોલિવુડની ટોચની અભિનેત્રીઓમાંથી એક રહી છે. જોકે, વિરાટ કોહલી સાથેના લગ્ન પછી તેણે ફિલ્મોથી અંતર બનાવી લીધું છે. તે છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ઝીરોમાં મુખ્ય અભિનેત્રી તરીકે મોટા પડદા પર જોવા મળી હતી. અનુષ્કા અને વિરાટે પોતપોતાના કરિયરમાં ખૂબ જ ખ્યાતિ અને પૈસા કમાયા છે. જોકે, અનુષ્કા માને છે કે લોકપ્રિયતા અને પૈસા વ્યક્તિને ખુશ કરી શકતા નથી, કારણ કે ઇચ્છાઓ બધા દુઃખનું કારણ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon