Home / India : Rahul Gandhi again raises questions on the Foreign Minister

રાહુલ ગાંધીએ ફરી વિદેશ મંત્રી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- આપણે કેટલા ભારતીય વિમાન ગુમાવ્યા?

રાહુલ ગાંધીએ ફરી વિદેશ મંત્રી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- આપણે કેટલા ભારતીય વિમાન ગુમાવ્યા?

રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ. જયશંકરને 'ઓપરેશન સિંદૂર' વિશે એક સવાલ કર્યો તેનો જવાબ ન મળતાં તેમણે સોમવારે ફરીથી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું કે, 'વિદેશ મંત્રી જયશંકરનું મૌન માત્ર નિવેદનબાજી નથી, આ નિંદનીય છે.' તો હું ફરીથી પૂછવા માંગું છું કે, પાકિસ્તાનને ખબર હતી? આ કોઈ ભૂલ નહોતી. આ એક ગુનો છે. દેશને સત્ય જાણવાનો અધિકાર છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon