'સધર્ન વેસ્ટર્ન કમાન્ડના ઓડિટોરિયમમાં મેં આર્મી અધિકારીઓ અને સૈનિકોનાં પોસ્ટરો જોયાં, જેમણે બહાદુરીનો એવોર્ડ જીત્યો છે. કેટલાકે આ દેશ માટે પોતાનો જીવ આપ્યો અને કેટલાક જખમી થઈને યુદ્ધના મેદાનમાંથી પાછા ફર્યા. મેં કઠોરતા, પરસેવો, લોહી આંસુ વગેરે તો ખૂબ જ નિકટતાથી જોયાં છે. સૈન્ય પરિવારોની સ્થિતિ અંગે વાત કરું તો, ક્યારેક મને લાગે છે કે ફૌજીના પરિવારો તો ખુદ ફૌજીઓ કરતા વધુ મજબૂત હોય છે. 'ભારત-પાકિસ્તાન વચ્ચેની લશ્કરી તાણ હવે થઈ છે અને બંને દેશોએ સીઝફાયર પછી આ વાતને અનુસરવાનું નક્કી કર્યું છે.

