Home / Entertainment : Preity Zinta: Why did Bollywood actors remain silent on Pulwama and Operation Sindoor?

Chitralok: પ્રીતિ ઝિન્ટા : પુલવામા અને ઓપરેશન સિંદૂર અંગે બોલિવુડ કલાકારો મૌન કેમ જાળવી રાખ્યું?

Chitralok: પ્રીતિ ઝિન્ટા : પુલવામા અને ઓપરેશન સિંદૂર અંગે બોલિવુડ કલાકારો મૌન કેમ જાળવી રાખ્યું?

'સધર્ન વેસ્ટર્ન કમાન્ડના ઓડિટોરિયમમાં મેં આર્મી અધિકારીઓ અને સૈનિકોનાં પોસ્ટરો જોયાં, જેમણે બહાદુરીનો એવોર્ડ જીત્યો છે. કેટલાકે આ દેશ માટે પોતાનો જીવ આપ્યો અને કેટલાક જખમી થઈને  યુદ્ધના મેદાનમાંથી પાછા ફર્યા. મેં કઠોરતા,  પરસેવો, લોહી આંસુ વગેરે તો ખૂબ જ નિકટતાથી  જોયાં છે. સૈન્ય પરિવારોની સ્થિતિ  અંગે વાત કરું તો, ક્યારેક મને લાગે છે કે  ફૌજીના પરિવારો તો ખુદ ફૌજીઓ કરતા વધુ મજબૂત  હોય છે. 'ભારત-પાકિસ્તાન  વચ્ચેની લશ્કરી તાણ હવે થઈ છે અને બંને  દેશોએ  સીઝફાયર  પછી આ વાતને અનુસરવાનું નક્કી કર્યું  છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon