ખેડાના નડિયાદમાં રાજ્ય પોલીસ મહાનિર્દેશકની માસિક ક્રાઇમ કોન્ફરન્સનું સમાપન થયું. જેમાં ગુજરાત રાજ્યની વર્તમાન એપ્રિલ 2025ની સ્થિતિની સમીક્ષા કરી હતી. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ થકી 25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ નાગરિકોને અર્પણ કરાયો હતો.
ખેડાના નડિયાદમાં રાજ્ય પોલીસ મહાનિર્દેશકની માસિક ક્રાઇમ કોન્ફરન્સનું સમાપન થયું. જેમાં ગુજરાત રાજ્યની વર્તમાન એપ્રિલ 2025ની સ્થિતિની સમીક્ષા કરી હતી. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ થકી 25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ નાગરિકોને અર્પણ કરાયો હતો.