બાંગ્લાદેશમાં અનામતને લઇને શરૂ થયેલા પ્રદર્શનને કારણે શેખ હસીનાએ વડાપ્રધાનની ખુરશી છોડવી પડી છે. બાંગ્લાદેશમાં તખ્તાપલટ થઇ ગયો છે. શેખ હસીએના દેશ છોડીને ભારતમાં શરણ લેવી પડી છે. આ વચ્ચે અમદાવાદમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને શહેર ના છોડવા માટે સૂચના આપવામાં આવી છે.

