Home / Gujarat / Chhota Udaipur : People of 5 villages are troubled by the dilapidated road

નસવાડીના બિસ્માર રસ્તાથી 5 ગામના લોકો પરેશાન, તંત્રને જગાડવા કર્યા સુત્રોચ્ચાર

નસવાડીના બિસ્માર રસ્તાથી 5 ગામના લોકો પરેશાન, તંત્રને જગાડવા કર્યા સુત્રોચ્ચાર

નસવાડી તાલુકાના હમીરપુરા દેડકીઆંબલી આંબાપુર દમોલી અને બોડેલી તાલુકાના માવલી આ 5 ગામોને પાવીજેતપુર અને છોટાઉદેપુર જવા માટે નસવાડી તાલુકાના હમીરપુરાથી ભીલવાણીયા જવાનો માર્ગ આવેલો છે. આ રસ્તો 7 કિલોમીટરનો છે. આ રસ્તા ઉપરથી આ પાંચ ગામોની અવરજવર છે. પરંતુ આ રસ્તામાં એક એક ફુટના ખાડા પડી ગયા છે. જેથી પરેશાન થયેલા લોકોએ તંત્રને જગાડવા સુત્રોચ્ચાર કર્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon