જામનગરમાં જર્જરીત થયેલી ઈમારત ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં ફરીથી ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યકિતનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.
જામનગરમાં જર્જરીત થયેલી ઈમારત ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં ફરીથી ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યકિતનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.