Home / Gujarat / Junagadh : Bridge over Sabli River closed for vehicular traffic

Junagadhના માંગરોળમાં સાબલી નદી પરનો પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો

Junagadhના માંગરોળમાં સાબલી નદી પરનો પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો

Vadodara News: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના થયા બાદ તંત્ર હવે જાગ્યું છે. એવામાં જુનાગઢમાં જર્જરિત હાલતમાં આવેલો બ્રિજ પરિવહન માટે બંધ કરવામાં આવ્યો છે. જુનાગઢ માંગરોળ તાલુકાના સામરડાથી માધવપુર ઘેડ તરફનાં રસ્તા ઉપર આવતી સાબલી નદી પરનો પુલ વાહન વ્યવહાર માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં તંત્ર હવે જાગ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon