Home / Gujarat / Junagadh : Sarpanch of Shergadh Gram Panchayat suspended

જુનાગઢ : કેશોદની શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચની પદ પરથી હકાલપટ્ટી, જાણો શું છે મામલો

જુનાગઢ : કેશોદની  શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચની પદ પરથી હકાલપટ્ટી, જાણો શું છે મામલો

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા શેરગઢ ગામની  શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચની પદ પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે. સરપંચ મોહિત નારણભાઈ દયાતરને DDOએ સરપંચ પદ પરથી બરતરફ કર્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon