હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે જેમાં રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ ટળ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગના અધિકારી દ્વારા હાલ સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી રહી હોવાની માહિતી મળી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે જેમાં રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ ટળ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગના અધિકારી દ્વારા હાલ સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી રહી હોવાની માહિતી મળી રહી છે.