રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના સતત બીજા દિવસે ધરણા ચાલુ છે. વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ SITમાં નોન કરપ્ટ અધિકારીઓને સામેલ કરવાનું આહવાન કર્યું છે અને યોગ્ય તપાસની માંગણી કરી છે.જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, 72 કલાકના ધરણાં બાદ પણ ન્યાય માટે અમારી લડત યથાવત રહેશે.

