Home / Gujarat / Rajkot : Patidar leaders express outrage over Amit Khunt's suicide

‘રિબડાના ત્રાસમાંથી મુક્ત કરાવો.. અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું ષડ્યંત્ર..’, અમિત ખૂંટની આત્મહત્યા મામલે પાટીદાર આગેવાનોનો આક્રોશ

‘રિબડાના ત્રાસમાંથી મુક્ત કરાવો.. અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું ષડ્યંત્ર..’, અમિત ખૂંટની આત્મહત્યા મામલે પાટીદાર આગેવાનોનો આક્રોશ

રાજકોટ : બળાત્કારના આક્ષેપિત આરોપી અમિત ખૂંટ આત્મહત્યા મામલે પાટીદાર આગેવાનો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ગોવિંદભાઈ સગપરીયાએ નિવેદન આપ્યું હતું કે, ‘અમિત ખૂંટ દ્વારા થોડા દિવસ પેહલા જમીન વેચવા કાઢી હતી ત્યારબાદ આ જમીન વેચવાની કેન્સલ થઈ. રીબડામાં હજુ પણ જમીન વેચવી હોય તો અનિરુદ્ધસિંહ જાડેજાને ભાગ આપવો પડે તેવી સ્થતિ છે. 2022માં ચૂંટણીનો ખાર રાખી પણ હેરાન કરવામાં આવતા હતા. જ્યાં સુધી અમિત ખૂંટના આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અમે લોકો અહીંયા જ રહીશું. લાશ નહીં સ્વીકારીએ.” 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon