હાલમાં ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં એક તરફ કોલેરા અને ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લીધે 4 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આવો જાણીએ કે, ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે અને તેનાથી બચવાના ઉપાય અને તેના લક્ષણો વિશે.

