Home / Gujarat / Sabarkantha : How is Chandipura virus spread?

ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે, જાણો તેનાથી બચવાના ઉપાય

ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે, જાણો તેનાથી બચવાના ઉપાય

હાલમાં ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં એક તરફ કોલેરા અને ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લીધે 4 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આવો જાણીએ કે, ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે અને તેનાથી બચવાના ઉપાય અને તેના લક્ષણો વિશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon