Home / Gujarat / Surat : only 1 out of 141 students passed in Veer Narmad University

લ્યો બોલો..સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં 141 વિદ્યાર્થીઓમાંથી માત્ર 1 જ થયો પાસ

લ્યો બોલો..સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં 141 વિદ્યાર્થીઓમાંથી માત્ર 1 જ થયો પાસ

હંમેશા વિવાદોમાં રહેતી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે આ યુનિવર્સિટી માસ્ટર ઓફ આર્ટ્સ ઈકોનોમિક્સ (M.A. ઈકોનોમિક્સ) એક્સટર્નલ પરીક્ષાના નિરાશાજનક પરિણામને કારણે વિવાદમાં આવી છે. જ્યારે M.A.ની ઇકોનોમિક્સની એક્સટર્નલ પરીક્ષા આપનાર 141 વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું ત્યારે સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા, કારણ કે 141 વિદ્યાર્થીઓમાંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon