Home / Gujarat / Surat : Rajbha should explain if there is a rift with Gadhvi, Prabhu Vasava's statement

રાજભા ગઢવી સાથે અણબનાવ બન્યો હોય તો ખુલાસો કરે, આદિવાસી સમાજમાં દુઃખની લાગણી-MP પ્રભુ વસાવા

રાજભા ગઢવી સાથે અણબનાવ બન્યો હોય તો ખુલાસો કરે, આદિવાસી સમાજમાં દુઃખની લાગણી-MP પ્રભુ વસાવા

લોકસાહિત્યકાર રાજ ભા ગઢવીએ ડાંગના આદિવાસીઓ માટે કરેલા નિવેદનને લઈને ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યાં છે. રાજભા ગઢવીના નિવેદનનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ડાંગના રાજાએ વિરોધ કર્યો છે. ત્યારે હવે આ વિરોધમાં બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ પણ નિવેદન આપતાં કહ્યું કે, રાજભા સાથે કોઈ અણબનાવ બન્યો હોય તો ખુલાસો કરે. આદિવાસી સમાજમાં તેમની ટીપ્પણીથી ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon