Home / Gujarat / Rajkot : Rajkumar Jat death case in Gondal, family of deceased youth approaches High Court

ગોંડલમાં રાજકુમાર જાટ મૃત્યુ કેસ, મૃતક યુવકના પરિવારજનો હાઈકોર્ટના શરણે

ગોંડલમાં રાજકુમાર જાટ મૃત્યુ કેસ, મૃતક યુવકના પરિવારજનો હાઈકોર્ટના શરણે

ગોંડલમાં જયરાજસિંહના બંગલે મારામારી બાદ જાટ યુવક રાજકુમારના મોત બાદ મૃતક યુવકના પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. અગાઉ કેસની તપાસ સીબીઆઈ કરે તેવી પણ માંગ કરી છે. મૃતક યુવકને ન્યાય મળે તે માટે રાજસ્થાનની રાજધાની જયપુરમાં આક્રોશ રેલી પણ યોજાઈ હતી. આ રેલીમાં પણ રાજકુમાર જાટને ન્યાય મળે તેવી માંગ ઉઠવા પામી હતી. ત્યારબાદ આજે જાટ યુવકના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon