Home / Gujarat / Surendranagar : chotila: The beloved horse was cremated like a relative

Surendranagar news: જીવથી વ્હાલી ઘોડીને સ્વજનની જેમ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

Surendranagar news: જીવથી વ્હાલી ઘોડીને સ્વજનની જેમ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલાના ખેરડી ગામના વતની મંગળુભાઈ જીલુભાઈ ખાચર તેમની ઘોડી રામચરણ પામેલી હોવાથી દરબાર મંગળુભાઈને ખૂબ જ આઘાત લાગ્યો હતો. છેલ્લા 40 વરસથી આ ઘોડી મંગળુભાઈ પાસે જ હતી અને આ ઘોડી અને દરબાર મંગળુભાઇના મન મળી ગયા હતા. ઘોડી પ્રત્યે દરબાર મંગળુભાઈને અપાર પ્રેમ અને લાગણી હતી. જેથી તેમને આ વ્હાલસોયી ઘોડીની સમાધિ પણ એમની હોટેલ પાસે હનુમાનજીના મંદિર પાસે વાજતે-ગાજતે અને બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર કરીને વિધિવત આપી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon