તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શુક્રવારે સાંજે એર ઈન્ડિયાના એરક્રાફ્ટનું હાઈડ્રોલિક્સ ફેઈલ થઈ ગયું હતું. આ કારણે તે જમીન પર ઉતરી શકાતું નથી. આ પ્લેનમાં 140 લોકો સવાર હતા. પાયલોટે હાઇડ્રોલિક ફેલ્યોર અંગે એરપોર્ટને જાણ કરી હતી.
તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શુક્રવારે સાંજે એર ઈન્ડિયાના એરક્રાફ્ટનું હાઈડ્રોલિક્સ ફેઈલ થઈ ગયું હતું. આ કારણે તે જમીન પર ઉતરી શકાતું નથી. આ પ્લેનમાં 140 લોકો સવાર હતા. પાયલોટે હાઇડ્રોલિક ફેલ્યોર અંગે એરપોર્ટને જાણ કરી હતી.