Home / India : car washed away in flooded in hoshiarpur

પંજાબ: હોશિયારપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, 9નાં મોત

પંજાબ: હોશિયારપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, 9નાં મોત

પંજાબમાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે હોશિયારપુરમાં એક મોટી દુર્ઘટના બની છે. જ્યાં ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં ઈનોવા કાર તણાઈ જતાં નવ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગુમ થયા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon