પંજાબમાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે હોશિયારપુરમાં એક મોટી દુર્ઘટના બની છે. જ્યાં ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં ઈનોવા કાર તણાઈ જતાં નવ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગુમ થયા છે.
પંજાબમાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે હોશિયારપુરમાં એક મોટી દુર્ઘટના બની છે. જ્યાં ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં ઈનોવા કાર તણાઈ જતાં નવ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગુમ થયા છે.