Home / India / LokSabha Election 2024 : How is PM Modi's relations with Muslims

મુસ્લિમો સાથે કેવા છે PM મોદીના સંબંધો, ગોધરાકાંડને લઇને પણ કહી આ વાત

મુસ્લિમો સાથે કેવા છે PM મોદીના સંબંધો, ગોધરાકાંડને લઇને પણ કહી આ વાત

લોકસભા ચૂંટણી 2024માં ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. પીએમ મોદીએ વારાણસી બેઠક પરથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી હતી. પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરતા વડનગરની જૂની વાતો યાદ કરી હતી. પીએમ મોદીએ મુસ્લિમો સાથે તેમના સંબંધો, ગોધરાકાંડ, કોંગ્રેસ, NDAને 400 બેઠકો જેવા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon