Home / India : People feel that I should become the Chief Minister,' says Eknath Shinde

'લોકોને લાગે છે કે મારે મુખ્યમંત્રી બનવું જોઈએ', ફડણવીસનું નામ ફાઈનલ થવાના સમાચાર વચ્ચે એકનાથ શિંદે આ શું બોલ્યા?

'લોકોને લાગે છે કે મારે મુખ્યમંત્રી બનવું જોઈએ', ફડણવીસનું નામ ફાઈનલ થવાના સમાચાર વચ્ચે એકનાથ શિંદે આ શું બોલ્યા?

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ જીત મેળવી હતી. પરંતુ આ પછી હવે મુખ્યમંત્રી પદને લઈને ગજગ્રાહ ચાલી રહ્યો છે. શિવસેનાના નેતા અને કાર્યવાહક સીએમ એકનાથ શિંદે પોતાનું પદ છોડવા માંગતા નથી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon