Home / India : Railways Minister Ashwini Vaishnaw train accident site

VIDEO: રેલવે મંત્રી બાઈક પર બેસી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા, ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 15ના મોત

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં  એક માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે.  50થી વધુ ઈજાગ્રસ્ત થયા છે.  બીજીતરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બાઈક પર બેસી ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રાહત કાર્યની સમીક્ષા કરી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon