Home / India : Why India did not sign the joint statement on peace in Ukraine

યુક્રેનમાં શાંતિ અંગેના સંયુક્ત નિવેદન પર ભારતે હસ્તાક્ષર કેમ ન કર્યા, રશિયા અને ચીને પણ જાળવ્યું અંતર 

યુક્રેનમાં શાંતિ અંગેના સંયુક્ત નિવેદન પર ભારતે હસ્તાક્ષર કેમ ન કર્યા, રશિયા અને ચીને પણ જાળવ્યું અંતર 

સ્વિત્ઝરલેન્ડમાં યુક્રેન પીસ સમિટ યોજાઈ હતી. જેમાં વિશ્વના 80 દેશોએ યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા જાળવવાની શરતને યુદ્ધ ખતમ કરવા માટે મુખ્ય આધાર બનાવીને નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ ભારત સહિત 12 દેશોએ સંઘર્ષ થવાની આશંકા વ્યક્ત કરીને શાંતિ દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા ન હતા. રશિયા અને ચીન પણ દૂર રહ્યા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon