શનિવારે સાંજે 5 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર લાગુ થયો છે. જોકે, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા ત્રણ મુખ્ય ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા. આ લક્ષ્યો લશ્કરી, રાજકીય અને મનોવૈજ્ઞાનિક છે. ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન આ ઓપરેશન એક વળાંક સાબિત થયું.

