જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે એક મહિલાને ભારતથી પાકિસ્તાન પરત મોકલવાનો આદેશ આપ્યો હતો તે પહેલગામ આતંકવાદી હુમલા પછી મોકલવામાં આવેલા પાકિસ્તાની નાગરિકોમાં પણ હતી. જો કે હવે કોર્ટે તેને પરત બોલાવવા માટે આદેશ આપ્યો છે. કોર્ટે માનવતાના ધોરણે આ આદેશ આપ્યો છે. ઉપરાંત, ભારત સરકારને આ આદેશનું પાલન કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.

