Indian Railways New Rules: રેલવે ટ્રેનમાં પ્રવાસ કરનારા કરોડો લોકો માટે જુલાઈથી મહત્ત્વના ફેરફાર થવાના છે. ભારતીય રેલવે પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. ભારતીય રેલવે પોતાના રેવન્યૂ પર ફોકસ કરતા ભાડામાં વધારો કરવા જઈ રહી છે. આ તમામ ફેરફાર જુલાઈ મહિનાથી લાગુ થશે.

