Home / World : 61 Indians stranded after flight cancelled amid tension

ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, તણાવની સ્થિતિમાં ફ્લાઈટ કેન્સલ થતા 61 ભારતીયો ફસાયા

ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, તણાવની સ્થિતિમાં ફ્લાઈટ કેન્સલ થતા 61 ભારતીયો ફસાયા

ઈઝરાયલ-ઈરાને એકબીજા પર ભયાનક હુમલાઓ કરતા યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બંને દેશો વચ્ચે સંભવિત યુદ્ધને ધ્યાને રાખી અનેક દેશોની એરલાઈન્સે તમામ ફ્લાઈટે રદ કરી દીધી છે, જેના કારણે વિદેશોમાં મોટી સંખ્યામાં ભારતીય ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાજસ્થાનથી ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશનના 61 રાજસ્થાની નાગરિકો જ્યોર્જિયા ગયા છે, જેઓ તણાવના કારણે ત્યાં જ ફસાઈ ગયા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon