Home / India : AAP's Delhi vs Punjab fire could put the party in danger

આપમાં દિલ્હી વિરુદ્ધ પંજાબની આગ, પાર્ટીને સંકટમાં મુકી શકે 

આપમાં દિલ્હી વિરુદ્ધ પંજાબની આગ, પાર્ટીને સંકટમાં મુકી શકે 

આમ આદમી પાર્ટીમાં દિલ્હીના અને પંજાબના નેતાઓ વચ્ચે મન ખાટા થયા છે. પંજાબના નેતાઓનું માનવું છે કે દિલ્હીના નેતાઓને બોર્ડ અને કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવે છે. આ સિવાય પણ બીજા મહત્વના સ્થાનો પર પંજાબને બદલે દિલ્હીના નેતાઓને પસંદ કરવામાં આવ્યા છે. જો આમ જ ચાલતું રહ્યું તો પક્ષ સંકટમાં મુકાઈ શકે એમ છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon