Junagadh News: જુનાગઢમાં આંગડિયા પેઢી સાથે લાખોની છેતરપિંડી થવાનો મામલો સામે આવ્યો છે. એક ગ્રાહકે દોઢ વર્ષથી નિયમિત ટ્રાન્જેક્શન કરી આંગડિયા પેઢીના સંચાલકને વિશ્વાસમાં લીધા હતી અને બાદમાં તે જ વિશ્વાસુ ગ્રાહકે રૂ. 37.83 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

