Home / India : Stampede: 6 dead, more than 50 injured in Shirgaon temple yatra in Goa

Stampede: ગોવામાં શિરગાંવ મંદિરની યાત્રામાં નાસભાગ, 7 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

Stampede: ગોવામાં શિરગાંવ મંદિરની યાત્રામાં નાસભાગ, 7 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

Goa Stampede News | ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લરાઈ 'જાત્રા' દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. જાત્રા વચ્ચે નાસભાગ મચી જવાને કારણે 7 લોકોના કચડાઈ જતા મોત થયા જ્યારે 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોવા મેડિકલ કોલેજ (GMC) અને માપુસા સ્થિત ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon