Home / India : Sanjay Raut attacks government over Pahalgam terror attack, says "Modi is responsible"

Pahalgam Terror Attackને લઈ સંજય રાઉતનો સરકાર પર પ્રહાર, કહ્યું "હુમલા માટે મોદી જવાબદાર"

Pahalgam Terror Attackને લઈ સંજય રાઉતનો સરકાર પર પ્રહાર, કહ્યું "હુમલા માટે મોદી જવાબદાર"

શિવસેના-યુબીટી સાંસદ સંજય રાઉતે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, 'જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા માટે ભાજપ શાસનની નફરતની રાજનીતિ જવાબદાર છે, જેમાં 26 લોકો માર્યા ગયા.'

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon