Home / Entertainment : Manoj Kumar's mortal remains brought to his residence

નિવાસસ્થાન પર લાવવામાં આવ્યો મનોજ કુમારનો પાર્થિવ દેહ, રાજકીય સન્માન સાથે આપવામાં આવશે વિદાય

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ઘણા દિવસોથી બીમાર હતા. તેમના પુત્ર કુણાલ ગોસ્વામીએ જણાવ્યું કે તેઓ 2-3 અઠવાડિયાથી બીમાર હતા. તેમને સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે વહેલી સવારે 3:30 વાગ્યે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હવે મનોજ કુમારના અંતિમ સંસ્કાર આજે એટલે કે શનિવારે સવારે કરવામાં આવશે. મનોજના અંતિમ સંસ્કાર સવારે 11:30 વાગ્યે વિલે પાર્લેમાં નાણાવટી હોસ્પિટલની સામે પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: manoj kumar

Icon