ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલય પોલીસને 7 દિવસમાં મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના રહેવાસી ત્રણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સોનમે આત્મસમર્પણ કરી દીધું છે. પોલીસ બીજા હુમલાખોરને પકડવા માટે શોધખોળ ચલાવી રહી છે.
ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલય પોલીસને 7 દિવસમાં મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના રહેવાસી ત્રણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સોનમે આત્મસમર્પણ કરી દીધું છે. પોલીસ બીજા હુમલાખોરને પકડવા માટે શોધખોળ ચલાવી રહી છે.