Home / India : RSS chief Mohan Bhagwat's statement on Pahalgam attack, Time to show that the country is powerful

‘દેશ શક્તિશાળી છે તે બતાવવાનો સમય, આ વખતે ગુસ્સો પણ છે અને આશા પણ’, પહેલગામ હુમલા પર RSS વડા મોહન ભાગવતનું નિવેદન

‘દેશ શક્તિશાળી છે તે બતાવવાનો સમય, આ વખતે ગુસ્સો પણ છે અને આશા પણ’, પહેલગામ હુમલા પર RSS વડા મોહન ભાગવતનું નિવેદન

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર RSS વડા મોહન ભાગવતનું મુંબઈમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 'દેશ શક્તિશાળી છે તે બતાવવાનો સમય આવી ગયો છે.’ પહેલગામમાં લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યા બાદ ગોળી મારી દેવામાં આવી હતી, RSS વડા મોહન ભાગવતે કહ્યું કે કોઈ પણ હિન્દુ ક્યારેય આવું નહીં કરે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon