Home / World : Nawaz Sharif advises Pakistani PM, 'Don't go to war with India'

નવાઝ શરીફે પાકિસ્તાની PMને આપી સલાહ, 'ભારત સાથે યુદ્ધ ના કરતા નહીં તો....'

નવાઝ શરીફે પાકિસ્તાની PMને આપી સલાહ, 'ભારત સાથે યુદ્ધ ના કરતા નહીં તો....'

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તંગદિલીનો માહોલ છે. ભારત હુમલાનો જડબાતોડ જવાબ આપવા સજ્જ છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને PML-Nના અધ્યક્ષ નવાઝ શરીફે ભારત સાથે યુદ્ધ ન કરવા સલાહ આપી છે. તેમજ શાંતિપૂર્ણ ઉકેલો લાવવા અપીલ કરી છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon