Pahalgam Attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસી પર થયેલા હુમલામાં ત્રણ ગુજરાતી સહિત કુલ 26 લોકોના મોત નિપજ્યાં હતા. આંતકીઓ હજુ પણ ભારતીય સેનાની પકડથી દુર છે. એવામાં ગુજરાત આતંકી હુમલાનો ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.
Pahalgam Attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસી પર થયેલા હુમલામાં ત્રણ ગુજરાતી સહિત કુલ 26 લોકોના મોત નિપજ્યાં હતા. આંતકીઓ હજુ પણ ભારતીય સેનાની પકડથી દુર છે. એવામાં ગુજરાત આતંકી હુમલાનો ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.