પહેલગામ હુમલા બાદ ભારતે કરેલા ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા માટે દેશના ૧૬ રાજકીય પક્ષોએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ તમામ પક્ષોએ પીએમ નરેન્દ્ર મોદીને સંસદનું ખાસ સત્ર બોલાવીને ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવાની માંગ કરી છે.
પહેલગામ હુમલા બાદ ભારતે કરેલા ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા માટે દેશના ૧૬ રાજકીય પક્ષોએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ તમામ પક્ષોએ પીએમ નરેન્દ્ર મોદીને સંસદનું ખાસ સત્ર બોલાવીને ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવાની માંગ કરી છે.