Home / Entertainment : 'I will urinate on Brahmins': Anurag Kashyap's explosive remark

'હું બ્રાહ્મણો પર પેશાબ કરીશ', 'ફૂલે' ફિલ્મના વિરોધ વચ્ચે અનુરાગ કશ્યપની વિસ્ફોટક ટિપ્પણીથી વિવાદ

'હું બ્રાહ્મણો પર પેશાબ કરીશ', 'ફૂલે' ફિલ્મના વિરોધ વચ્ચે અનુરાગ કશ્યપની વિસ્ફોટક ટિપ્પણીથી વિવાદ

બોલીવુડ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે બ્રાહ્મણ સમુદાયના એક વર્ગને નિશાન બનાવતી આઘાતજનક અને ઉશ્કેરણીજનક ટિપ્પણી કરીને વિવાદનું વંટોળ ઊભું કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) અને કેટલાક બ્રાહ્મણ જૂથો દ્વારા કરવામાં આવેલી આકરી ટીકા બાદ, દિગ્દર્શક ફરી એકવાર રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સમાજ સુધારક જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલે પર આધારિત બાયોપિક, ફુલેને લગતા વિવાદને લઈને અનુરાગ કશ્યપે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) અને બ્રાહ્મણ સમુદાયના એક વર્ગ પર નિશાન સાધ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon