Maharashtra News: ઈન્દોર રાજા રઘુવંશીની હત્યાના પડઘા હજુ શાંત થયા નથી,ત્યારે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં વધુ એક હૃદયદ્રાવક ઘટના બની. અહીં એક 27 વર્ષીય મહિલાએ તેના 53 વર્ષીય પતિ અનિલ લોખંડેની હત્યા કરી દીધી. આ ઘટના લગ્નના 15 દિવસ પછી બની હતી.
Maharashtra News: ઈન્દોર રાજા રઘુવંશીની હત્યાના પડઘા હજુ શાંત થયા નથી,ત્યારે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં વધુ એક હૃદયદ્રાવક ઘટના બની. અહીં એક 27 વર્ષીય મહિલાએ તેના 53 વર્ષીય પતિ અનિલ લોખંડેની હત્યા કરી દીધી. આ ઘટના લગ્નના 15 દિવસ પછી બની હતી.