Home / India : Pran Pratishtha will be held simultaneously in 14 temples in ayodhya

અયોધ્યામાં ફરી મહાઉત્સવની તૈયારી, ગંગા દશેરાના શુભ અવસર પર એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા

અયોધ્યામાં ફરી મહાઉત્સવની તૈયારી, ગંગા દશેરાના શુભ અવસર પર એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા

અયોધ્યાની પવિત્ર ભૂમિ ફરી એકવાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું સાક્ષી બનવા જઈ રહી છે. પાંચમી જૂને રામ મંદિર સાથે એકસાથે 14 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. પાંચમી જૂને ગુરુવાર છે અને આ દિવસે ગંગા દશેરાનો તહેવાર છે. તેથી ગંગા દશેરાના શુભ અવસર પર શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં 14 મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ એકસાથે યોજાશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon