રણવીર અલ્હાબાદિયા ઘણા સમયથી વિવાદમાં ઘેરાયેલો હતો. તે સમયે રૈનાના 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોમાં જોવા મળ્યો હતો. જ્યાં તેણે અશ્લીલ ટિપ્પણી કરી હતી. જે બાદ વિવાદ ઉભો થયો અને તેની ટીકા થઈ રહી હતી. આ પછી રણવીરે વીડિયો શેર કરીને માફી પણ માંગી હતી. હવે રણવીરે કહ્યું કે તે કામ પર પાછો ફરી રહ્યો છે.

