ગુજરાતના સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ધોલવાણી ગામમાં આવેલી કાથોડી આશ્રમ શાળા સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ મામલે સ્થાનિક જાગૃત નાગરિકે આદિજાતિ વિકાસ મંત્રી, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે.
ગુજરાતના સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ધોલવાણી ગામમાં આવેલી કાથોડી આશ્રમ શાળા સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ મામલે સ્થાનિક જાગૃત નાગરિકે આદિજાતિ વિકાસ મંત્રી, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે.