મહેસાણાના સિવિલના બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ શ્રમિકનું મોત નિપજ્યું છે. PIUની નોટિસ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાની વ્યવસ્થા ન કરવામાં આવતા શ્રમિકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
મહેસાણાના સિવિલના બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ શ્રમિકનું મોત નિપજ્યું છે. PIUની નોટિસ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાની વ્યવસ્થા ન કરવામાં આવતા શ્રમિકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.