Home / India : "If you change religion, the status of SC will also be lost", major verdict of High Court

"ધર્મ પરિવર્તન કરો તો SCનો દરજ્જો ખતમ થઈ જાય છે", હાઈકોર્ટનો મોટો ચુકાદો

"ધર્મ પરિવર્તન કરો તો SCનો દરજ્જો ખતમ થઈ જાય છે", હાઈકોર્ટનો મોટો ચુકાદો

આંધ્ર પ્રદેશની હાઈકોર્ટે એક કેસમા સુનાવણી કરતાં અનુસૂચિત જાતિ સમુદાયના લોકોના ધર્મ પરિવર્તનને લઈને મોટુ નિવેદન આપ્યું છે. કોર્ટે કહ્યુ કે, જો કોઈ અનુસૂચિત જાતિનો વ્યક્તિ ધર્મ પરિવર્તન કરી લે છે, તો તેનો SC નો દરજ્જો પણ ખતમ થઈ જાય છે. એટલે કે તે અનુસૂચિત જાતિ તથા જનજાતિ અધિનિયમ હેઠળ તે સંરક્ષણનો દાવો કરી શકતો નથી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon