Surendranagar News: સુરેન્દ્રનગરમાં ટંકારા જુગારધામ તોડકાંડ મામલે સમાચાર આવી રહ્યા છે. ટંકારા જુગારધામ તોડકાંડમાં સંડોવાયેલા પીઆઈ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. PI વાય.કે.ગોહિલના 03 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

