Home / Gujarat / Surendranagar : complaint of fraud of more than 1 crore 80 lakhs

Surendranagarમાં લોભામણી જાહેરાત થકી 1 કરોડ ૮૦ લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

Surendranagarમાં લોભામણી જાહેરાત થકી 1 કરોડ ૮૦ લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

Surendranagar News: ગુજરાતમાંથી અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવે છે. લોકો ઝડપથી પૈસા કમાવવા માટે અવનવા ગતકડાં કરતા હોય છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ મથકે 1 કરોડ ૮૦ લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ચામુંડા ક્રેડિટ સોસાયટીના નામે લોકોને લોભામણી જાહેરાત કરી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon