રાજકોટ નજીકના સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપદાસજીનો એક વધુ વિવાદાસ્પદ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્વામીએ સનાતન ધર્મના દેવી-દેવતાઓ અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીતા અંગે વિવાદિત નિવેદનો કર્યા છે. વીડિયોમાં સ્વામી નિત્યસ્વરૂપદાસજીના નિવેદનથી નવો વિવાદ છંછેડાયો છે.

