Home / Gujarat / Rajkot : Controversial video of a sadhu from Swaminarayan temple of Rajkot

VIDEO: રાજકોટના સરધારના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના નિવેદનથી વિવાદ વકર્યો, જાણો શું છે સમગ્ર મામલો

રાજકોટ નજીકના સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપદાસજીનો એક વધુ વિવાદાસ્પદ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્વામીએ સનાતન ધર્મના દેવી-દેવતાઓ અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીતા અંગે વિવાદિત નિવેદનો કર્યા છે. વીડિયોમાં સ્વામી નિત્યસ્વરૂપદાસજીના નિવેદનથી નવો વિવાદ છંછેડાયો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon