મુંબઈ આતંકી હુમલાનો આતંકી તહવ્વુર રાણા અમેરિકાથી દિલ્હી પહોંચી ચૂક્યો છે. ત્યારે તેના પ્રત્યાર્પણનો મામલો ફરી એકવાર હેડલાઇન્સમાં છે. Tahawwur Rana પર ભારતમાં ફક્ત એજ કેસ ચલાવી શકાશે જે તેના પ્રત્યાર્પણ દરમિયાન યુએસ કોર્ટ સમક્ષ લેખિતમાં રજૂ કરવામાં આવ્યા છે.

