૨૦૦૮માં મુંબઇ પર આતંકવાદી હુમલાનું કાવતરૂ ઘડવામાં સામેલ પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વૂર રાણાએ યુએસ-ભારત પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતમાં તેના પ્રત્યાર્પણ સામે સ્ટે મુકવા સુપ્રીમ કોર્ટમાં કરેલી ઇમરજન્સી અરજીને યુએસની સુપ્રીમ કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી તેના પગલે ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી-એનઆઇએ- અને રિસર્ચ એન્ડ અનાલિસીસ વિંગ- રોની ટીમ આરોપી રાણાને લઇને નવી દિલ્હી આવવા માટે રવાના થઇ ગઇ છે.

